બાવળા માં લાખો દિવડા પ્રગટાવી જય શ્રી રામ લખી શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી - At This Time

બાવળા માં લાખો દિવડા પ્રગટાવી જય શ્રી રામ લખી શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી


બાવળા ખાતે અયોઘ્યા રામ લાલ્લના પ્રાણ પ્રતિષ્ઠા ના પર્વ નિમિતે શ્રી રામ વિકાસ હિન્દુ વિકાસ ટ્રસ્ટ ના સભ્યો એ સમગ્ર બાવળા ના રામ ભક્તો એ શોભયાત્રા વિવિધ વિસ્તારો માંથી કાઢી હતી ત્યાર બાદ શહેર ના અમૃત બાગ માં લાખો દિવડા પ્રગટાવી જય શ્રી રામ લખી સમગ્ર બાવળા માં આકર્ષણ કર્યુ હતું ને જય શ્રી રામ ના નારા થી બાવળા ગુજી ઉઠ્યું હતું ત્યારે હજારો ની સાંખ્ય માં રામ ભક્તો હજાર રહ્યાં હતાં પ્રસાદ વિતરણ કરી ફટાકડા ફોની ને પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી હતી બાવળા પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રીપોર્ટર .મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.