દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ અંતર્ગત પાલનપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી - At This Time

દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ અંતર્ગત પાલનપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી


*દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ પાલનપુરમાં પધારવા બદલ આભાર*

પાલનપુર ખાતે તારીખ ૧૨/૧૦/૨૦૨૪ ના રોજ દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ
યોજાઈ ગ્યો જેમાં ગુજરાત ભરના અલગ અલગ સંસ્થાઓના ૫૦૦ જેટલા પ્રમુખ શ્રી ઓ, પ્રતિનિધિઓ, દિવ્યાંગ વ્યક્તિઓ ,સહાયકો સાથે કુલ ૯૦૦ થી વધુ લોકોએ હાજરી આપી મન મૂકીને ગરબે રમ્યા હતા , આટલા વિશાળ આયોજનમાં ગુજરાતમાંથી આવનાર દિવ્યાંગ વ્યક્તિઓ એ હાજરી આપી સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.આપ સૌ એ મારી લાગણી અને માંગણીને માન હાજરી આપી અમારી હિંમત વધારી હતી આટલા વિશાળ આયોજનમાં આપ સૌ ગરબે ગુમ્યા અમારું આયોજન સફળ રહ્યું, ફરીથી ખૂબ ખૂબ આભાર આપ સૌનો

લી.
કપિલ ચૌહાણ પાલનપુર

રિપોર્ટ.મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.