વડનગર અર્જુનબારી થી આશાપુરી માતાજી ના મંદિરે સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી પ્રજાજનો પરેશાન - At This Time

વડનગર અર્જુનબારી થી આશાપુરી માતાજી ના મંદિરે સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી પ્રજાજનો પરેશાન


વડનગર અર્જુનબારી થી આશાપુરી માતાજી ના મંદિરે સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી પ્રજાજનો પરેશાન

વડનગર અર્જુનબારી થી આશાપુરી માતાજી ના મંદિર જવાના રસ્તે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી આશાપુરી માતાજી મંદિર માં દર્શન કરવા આવતા ભક્તો જનો ને સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સાપ તથા જીવ જંતુ વગેરે નો ભય સતાવી રહ્યો છે. તો વડનગર વહીવટી તંત્ર નવરાત્રી ના સમય સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી લાઈટ ચાલુ થાય તેવી પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે હિન્દુ ઓના તહેવારો માં જ વડનગર નગરપાલિકાના ખૂબ જ બેદરકારી રાખે છે. અને વચ્ચે મોટી ગટર હોવાથી તેના પર મોટો પથ્થર જોવા મળે છે. એક બાજુ અંધારું બીજી બાજુ ગટર પર મોટો પથ્થર જો અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની રહેશે?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.