વડનગર ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રા તથા ભવ્ય આરતી નો લાભ લીધો - At This Time

વડનગર ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રા તથા ભવ્ય આરતી નો લાભ લીધો


ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર ગામ ખાતે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વડનગર પ્રખંડ ખોડીયા હનુમાન અને રામજી મંદિર શોભાયાત્રા પ્રસ્થાન કર્યું હતું . અને જય શ્રી રામ ના નારા સાથે અર્જુનબારી દરવાજો, બારોટી બજાર, કાપડ‌ બજાર ,અમર થોળ દરવાજા,, પીઠોરી દરવાજા ધાસકોળ અટાળો માતોર બજાર જુના ચાચરે આવેલું રામજી મંદિર ખાતે શોભાયાત્રા નું સમાપન કર્યું હતું. અને તેની સાથે એ ૧ કલાક ધાર્મિક ભક્તજનો એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ ની ધૂન બોલાવી હતી.બપોર ૧૨.૦૦ કલાકે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ની ભવ્ય આરતી કરી હતી . અંતરમન થી રામધૂન બોલાવી હતી
આ પ્રસંગે આશપુરી માતાજી આશ્રમ કમાલપુર રોડ વડનગર ના ગૌરીબા માતાજી, ખોડીયાર માતાજી ના મંદિર ના મહંત શ્રી,અને મહંતશ્રી અને સાથે પોલીસકર્મીઓ ફરજ પર રહેલા જવાનો પણ હાજરી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.