તલોદ ખાતે લોકડાયરો યોજાયો - At This Time

તલોદ ખાતે લોકડાયરો યોજાયો


તલોદ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ થી ૧૪મી એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ની ઉજવણીના ભાગરૂપે સાહેબા કલાવૃંદના પ્રો.મીર હેમંતભાઈ અને સાથી કલાકાર દ્વારા લોક ડાયરાનો કાર્યક્રમ યોજાતા કલાવૃંદના કલાકારો દ્વારા દેશ ભક્તિ, લોકગીતો. તેમજ સાહિત્ય સભર મનોરંજન માણવા તલોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો ઉપસ્થિત રહી લોક ડાયરાનો આનંદ માણ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.