શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિતે પાણીપુરીનો મહાપ્રસાદનું વિતરણ - At This Time

શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિતે પાણીપુરીનો મહાપ્રસાદનું વિતરણ


શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિતે પાણીપુરીનો મહાપ્રસાદનું વિતરણ

બોટાદ માં રામનવમી નિમિતે લોકો કાક ને કાક સેવા કરતા હોય છે ત્યારે બોટાદના તુરખા રોડ હનુમાન પુરી શ્રીનાથજી પાર્ક ખાતે શ્રી રામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી ના દિવસે સવારે 300 મણ નીણ નાખવામાં આવી સાથે એક લાખ પાણીપુરીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું જેમાં સમગ્ર વિસ્તારના લોકોએ મોટી સંખ્યા પ્રસાદ નો લાભ લીધો હતો જેમાં 100 થી વધુ લોકો સેવામા જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.