આતંકવાદી નિયમ નથી માનતા, તો તેમનો ખાતમો કરવાનો પણ કોઈ નિયમ નથી', આતંકવાદ પર એસ. જયશંકરનું મોટું નિવેદન - At This Time

આતંકવાદી નિયમ નથી માનતા, તો તેમનો ખાતમો કરવાનો પણ કોઈ નિયમ નથી’, આતંકવાદ પર એસ. જયશંકરનું મોટું નિવેદન


વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ પર મોટું નિવેદન આપ્યું છે. પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, '2014 બાદથી વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આતંકવાદનો સામનો કરવાનો આ જ એક રસ્તો છે. પાકિસ્તાન ભારતનો પાડોશી દેશ છે તેના માટે માત્ર અમે જ જવાબદાર છીએ.'

કાશ્મીર પર પાકિસ્તાને કર્યું હતું આક્રમણ: જયશંકર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.