લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ - At This Time

લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ


તલોદમા લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ થાય, તેમજ દારૂ અને બેનામી રોકડ રકમની તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી ના થાય તે માટે તલોદ તાલુકાના ઉજેડિયા અને નવલપુરના રોડ ઉપર આંતર જિલ્લા ચેક પોસ્ટ ઉભી કરીને સતત વિડિયોગ્રાફી સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.