ઈસનપુર અમદાવાદ શ્રી ઉમિયાધામ ખાતે બહુચરાજી માતા યજ્ઞ યોજાઈ રહ્યો - At This Time

ઈસનપુર અમદાવાદ શ્રી ઉમિયાધામ ખાતે બહુચરાજી માતા યજ્ઞ યોજાઈ રહ્યો


આજરોજ તારીખ ૧૬.૦૪.૨૦૨૪ ને મંગળવાર નાં રોજ ચૈત્ર સુદ આઠમ શ્રી ઉમિયાધામ, ઈસનપુર અમદાવાદ ખાતે શ્રી માતા બહુચરાજી માતા નો યજ્ઞ સમારંભ યોજાયો. તેમાં ભક્તજનો એ અંતરમન થી મહાશક્તિ ને યાદ કરી ને યજ્ઞનો પ્રારંભ કર્યો હતો . તેમાં શ્રી બહુચર માતા નો નવચંડી યજ્ઞ બહુચર માતા યજ્ઞ કમિટી દ્વારા આયોજિત કરવામાં આવેલ છે.
ૐ ઐ‌ હ્રીં કીલીમ્ ચામુંડા વિચ્ચૈય || આ બીજ મંત્ર થી શારીરીક તકલીફો દૂર થાય અને ધાર્મિકતા માંથી આધ્યાત્મિક તરફ ની ઉર્જા પણ વધે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.