આટ્સઁ કોલેજ મોડાસામાં અધ્યાપકો તથા વિધ્યાથીઁઓ ધ્વારા વસંતપંચમી નિમિત્તે સરસ્વતી પૂજન કરવામાં આવ્યુ - At This Time

આટ્સઁ કોલેજ મોડાસામાં અધ્યાપકો તથા વિધ્યાથીઁઓ ધ્વારા વસંતપંચમી નિમિત્તે સરસ્વતી પૂજન કરવામાં આવ્યુ


આટ્સઁ કોલેજ મોડાસામાં આચાયઁશ્રી દીપકભાઈ જોષી, અધ્યાપકો તથા વિધ્યાથીઁઓ ધ્વારા વસંતપંચમી નિમિત્તે સરસ્વતી પૂજન કરવામાં આવ્યુ જેમાં મા સરસ્વતીની ફુલહાર તથા પુષ્પો ધ્વારા અચઁના કરી સ્તોત્રગાન થયુ આચાર્યશ્રી એ વસંતપંચમીનું મહત્વ સમજાવી શુભેચ્છાઓ પાઠવી


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.