સુઈગામ ખાતે દાતાઓ દ્વારા ગરીબ પરિવારોને રાશનકીટ, કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. - At This Time

સુઈગામ ખાતે દાતાઓ દ્વારા ગરીબ પરિવારોને રાશનકીટ, કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.


દિવાળીનો તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ પરિવાર સુધી ખુશીઓ પહોંચે તે માટે આજે ધનતેરસના દિવસે શ્રી એસ એમ ડોડીયા પ્રાંત કલેકટર સાહેબ શ્રી નિવીનભાઈ મામલતદાર પી જે મકવાણા ના. મામલતદાર ત્થા પી એન ગઢવી નાયબ મામલતદાર સુઈગામ ધેગાજી રાજપૂત ભરડવા જગદીશભાઈ દૂથવા તથા બનાસ એનપી પ્લસ વિહાન પ્રોજેક્ટ ના હોદ્દેદારો રોશનીબેન વાઘેલા વર્ષાબેન જોશી જયશ્રીબેન પુરોહિત તથા રણજીતભાઈ પુરોહિતની ઉપસ્થિતમાં દાતા વીરજીભાઈ જગાભાઈ પટેલ નવાપુરા દ્રારા સુઈગામ તાલુકા ના 25 ગરીબ લાભાર્થીઓને ઘઉં 5 kg ચોખા 2 kg ખાંડ 1 kg ચણાદાળ 1 kg ચા 250 ગ્રામ મરચા 250 ગ્રામ હળદર 100 ગ્રામ તેલ 1 kg સહિત કારીયાણાની કીટ આપવામાં આવી હતી,તથા ભુરાભાઈ રાજપૂત પોલીસ વિભાગ દ્વારા ગરીબ લાભાર્થીઓને મીઠાઈ ત્થા સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ સંયોજક નારણસિંહ જાડેજા તથા લાલજીભાઈ પટેલ દ્વારા કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.