ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના શ્રી સ્વામિનારાયણ વિધાલય ધંધુકા ખાતે ધો-૧૦-૧૨ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવેલ જેમાં ધો-૧૦-૧૨ ના વિધર્થિઓએ પોતાના શૈક્ષણિક કાળ દરમિયાન ના સંસ્મરણો વાગોળ્યા અને સંસ્થાના અનુભવો તેમજ કર્મચારી પ્રત્યેના અનુભવો અને તેમની પ્રત્યેના ભાવોને અભિવ્યક્ત કર્યા તેમજ સંસ્થાના નિયામક શ્રી ડૉ. રઘુવીરસિંહ તેમજ આચાર્યશ્રી ચુડાસમા રામદેવસિંહ અને સુપરવાઈઝર શ્રી મેહુલભાઈ તથા શિક્ષકગણે પરીક્ષા લક્ષી તકેદારી વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ તેમજ સંસ્થાના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય બાપુસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને પરમ પૂજ્ય બાપુસ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપેલ અને ઉજ્જ્વળ પરિણામની શુભેચ્છા પાઠવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.