જસદણમાં ઉતરાયણને લઈને સસ્તું થયું ઊંધિયું - At This Time

જસદણમાં ઉતરાયણને લઈને સસ્તું થયું ઊંધિયું


જસદણમાં ઉતરાયણને લઈને સસ્તું થયું ઊંધિયું

જસદણ શહેરમાં પાનેતર કેટરર્સ દ્વારા ૐ બીમાર નંદી ગૌશાળા ના લાભાર્થે ઉંધીયુ બનાવવામાં આવશે જે ઉતરાયણના દિવસે સરદાર ચોક, નવા બસ સ્ટેશનની સામે તેમજ મોતી ચોક ખાતે પટેલ જનરલ સ્ટોરમાં આ ત્રણ સ્થળ ઉપર સ્ટોલ બનાવી સસ્તુ ઊંધિયું એટલે માત્ર રૂપિયા ૧૫૦માં ઊંધિયું મળશે અને આ સેવા દરમિયાન જે કાંઈ આવક થશે તે ઓમ બીમાર નંદી ગૌશાળા ના લાભાર્થે મહંતશ્રી ભારગૌદાસ બાપુની જગ્યામાં જશે તેમજ જે બીમાર પશુઓ અને ગાયોની સેવામાં આ રકમ વાપરવામાં આવશે પાનેતર કેટરર્સ દ્વારા આ ઝુંબેશ ઉપાડી જસદણ શહેરમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Report AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.