જય ભોલે યુવા મિત્ર મંડળ શિકારપુર દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી - At This Time

જય ભોલે યુવા મિત્ર મંડળ શિકારપુર દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી


મોરબી માં 30 ઓક્ટોબર ના ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે જય ભોલે યુવા મિત્ર મંડળ શિકારપુર દ્વારા રામ મંદિર ચોક શિકારપુર ખાતે આજ રોજ તારીખ ૧-૧૧-૨૨ ના સાંજે ૬:૩૦ કલાકે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મૃતક આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી બેઠક યોજી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.