લુણાવાડા આમ આદમી પાર્ટીએ નટવરસિંહ સોલંકી ઉમેદવાર જાહેર કર્યા. - At This Time

લુણાવાડા આમ આદમી પાર્ટીએ નટવરસિંહ સોલંકી ઉમેદવાર જાહેર કર્યા.


મહિસાગર જીલ્લાની આવેલી ત્રણ બેઠકો પૈકી લુણાવાડા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેર કરવામા આવી છે.જેમા આમ આદમી પાર્ટીએ આમ આદમીના પાર્ટી યુવા કાર્યકર નટવરસિંહ સોલંકીનુ નામ જાહેર કરવામા આવ્યુ હતુ.નટવરસિંહ સોલંકી વ્યવસાયે વેપારી છે.તેમનૂ નામ જાહેર કરવામા આવતા આમ આદમીના કાર્યકરોએ નટવરસિંહ સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.