કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની ભવ્ય મૂર્તિનું મુખ કુંડળ પહોંચ્યું.
54 ફૂટની વિશાળ મૂર્તિનું મુખ કુંડળ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત.
કુંડળ ધામ સ્વામીનારાયણ મંદિરના સંતોએ કર્યું વિશેષ પૂજન અર્ચન.
કુંડળ ધામ સ્વામીનારાયણ મંદિર ખાતે જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતોએ કર્યું વિશેષ સ્વાગત.
પ્રતિમાના મુખની વિશેષ આરતી કરી પુષ્પ માળા પહેરાવી પુષ્પ વર્ષા કરી કર્યું સ્વાગત સન્માન.
વિશાળકાય 54 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સાળંગપુર કષ્ટભંજન મંદિરના પરિસરમાં બની રહી છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.