૩ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ આસો નવરાત્રી નિમિત્તે દશેરાના શુભ દિવસે બપોર પછી તા.૫-૧૦-૨૦૨૨ના રોજ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2sr9mmqdtbmiawve/" left="-10"]

૩ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ આસો નવરાત્રી નિમિત્તે દશેરાના શુભ દિવસે બપોર પછી તા.૫-૧૦-૨૦૨૨ના રોજ


૩ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ આસો નવરાત્રી નિમિત્તે દશેરાના શુભ દિવસે બપોર પછી તા.૫-૧૦-૨૦૨૨ના રોજ નિગમ એપાર્ટમેન્ટ,ભાવસાર હોસ્ટેલ પાસે,નવાવાડજ દ્વારા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી યોજાયો હતો જેમાં સૌ રહીશોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પર્યાવરણ શુધ્ધિકરણ હેતુ ઔષધીય ગુણોથી ભરપૂર હવન સામગ્રી વડે સમૂહમાં ગાયત્રી મંત્ર્રો-મહામૃત્યુંજય મંત્રો દ્વારા સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી આહુતિઓ પ્રદાન કરી હતી ત્યાર બાદ સૌએ સાથે મળીને સમૂહમાં ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો.🌹🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]