અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


માળિયા હાટીના નિવાસી શ્રીમાળી બ્રાહ્મણ ભાનુબેન શાંતિલાલ દવે ઉંમર વર્ષ ૮૦ તે સ્વ. શાંતિલાલ સાકરલાલ દવે ના ધર્મ પત્ની તથા કમલેશભાઈ, રાજેશભાઈ, નિલેશભાઈ (ચિકલ), વિમલભાઈ ના માતુશ્રી નુ તારીખ ૨૪/૦૯/૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

તેમની સ્મશાનયાત્રા આવતી કાલ તા. ૨૫/૦૯/૨૦૨૨ રવિવાર ના રોજ સવારના ૧૧:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન કન્યાશાળા સામે, ગીર દરવાજા પાસેથી નીકળશે. તેમનું બેસણું તા.૨૬/૦૯/૨૦૨૨ (સોમવાર) સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.