ભાભર બાર એસોસીએશન દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

ભાભર બાર એસોસીએશન દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું


ભાભર બાર એસોસીએશન દ્વારા મામલતદાર ને આવેદનપત્ર સુરત માં મેહુલ બોધરા પર હુમલા ના ધેરાપ્રત્યાઘાત બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં ભાભર માં પડતાં આવેદનપત્ર આપ્યું

સુરતમાં વકિલ મેહુલ બોધરા ઉપર પોલીસ ની હાજરી માં ટીઆરબી જવાન સાજન ભરવાડ દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવેલ તે ધટના લઈ ને ભાભર બાર એસોસીએશન ની મીટીંગ માં સખ્ત શબ્દોમાં વખોડી ભાભર મામલતદાર કચેરીએ સુત્રોચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપીને સાજન ભરવાડ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે મેહુલ બોધરા પર એટ્રોસીટી એક્ટ મુજબ ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવી છે તેની ન્યાયીક અને સાચી તપાસ કરીને કાયૅવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું
-----------------------
અહેવાલ - પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.