અંજાર આહીર બોર્ડિંગ મધ્યે આઝદિ કા અમૃત મહોત્સવ નિમિતે ભારત માતાનું પૂજન કરવામાં આવ્યો - At This Time

અંજાર આહીર બોર્ડિંગ મધ્યે આઝદિ કા અમૃત મહોત્સવ નિમિતે ભારત માતાનું પૂજન કરવામાં આવ્યો


તારીખ -2/8/2022:ના આઝાદી કા અમૃત મહોત્સ્વ અંતર્ગત ભારત માતા નું પૂજન કરવામાં આવ્યું ત્યારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ શિક્ષિકા કલ્પનાબેન મહેતા હાજર રહ્યાં હતા તથા શાળા ના આચાર્ય આહીર મુકેશભાઈ એસ અને સમગ્ર સ્ટાફ તથા બધા વિધાર્થીઓ એ ભારતમાતા નું પૂજન કર્યું હતો.

રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.