લાઠી તાલુકા ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા દ્રૃતીય વિદ્યાર્થી સંન્માન સમારોહ છભાડીયા ખાતે યોજાયો - At This Time

લાઠી તાલુકા ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા દ્રૃતીય વિદ્યાર્થી સંન્માન સમારોહ છભાડીયા ખાતે યોજાયો


દામનગર  લાઠી તાલુકા ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા દ્રૃતીય વિદ્યાર્થી સંન્માન સમારોહ છભાડીયા ખાતે યોજાયો જેમાં વિધાર્થી સંન્માન સમારોહનાં દાતાશ્રી  જનકભાઈ તળાવીયા  ભરતભાઈ સુતરીયા જિલ્લા પંચાયત સદસ્ય  બક્ષીપંચ મોરચા જિલ્લા પ્રમુખ રાજુભાઈ ભુતૈયા ની ઉપસ્થિતિ માં યોજસ્યો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા, ડો.પ્રકાશભાઈ કોરડીયા, બક્ષીપંચ મોરચા મંત્રી પરેશભાઈ સરવૈયા, તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સોનલબેન કાકડીયા, તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ, તાલુકા પંચાયત સદસ્ય લાલજીભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ ખુમાણ,કિશાન મોરચા પ્રમુખ કાળુભાઈ દુધાત, દિલીપભાઈ ચાવડા છભાડીયા ગ્રામ પંચાયત સરપંચ તેમજ સંજય ઠાકોર આસોદર.  કાર્યક્રમને સહયોગ આપનાર મહેશભાઈ નારણભાઈ આસોદરા ભરતભાઈ મુંજપરા. નીતિનભાઈ પુનતિયા. મુકેશ માંડવીયા. અતુલ ઉનાવા તેમજ વેલનાથ મંડળ છભાડિયા. વતી તેમજ આ કાર્યક્રમમાં  તાલુકાના ચુવાળીયા ઠાકોર સમાજના આગેવાનો અને યુવા આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.