તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે સેન્ટિંગ કામ કરતા યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત - At This Time

તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે સેન્ટિંગ કામ કરતા યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત


તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે સેન્ટિંગ કામ કરતા યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત

મળતી વિગતો સાથે વાત કરીએ તો ખંઢેરા ગામના વતની અને સેન્ટિંગ કામ કરતા સંજયભાઈ મનજીભાઈ સરવૈયા ઉ.વ.22. સરતાનપર બંદર ગામે સેન્ટિંગ કામ કરતા હતા ત્યારે લોખન્ડનો પાઇપ ત્યાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઈન સાથે અડી જતા શોક લાગતા તેમને પ્રાથમિક સારવાર માટે તળાજા ની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ
સંજયભાઈ ના મૃત દેહને પી.એમ.માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

રિપોર્ટ=ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.