હવે યાત્રિકોને ને કોઈપણ પૂજા સામગ્રી બહારલેવા નહીં જવું પડે.. - At This Time

હવે યાત્રિકોને ને કોઈપણ પૂજા સામગ્રી બહારલેવા નહીં જવું પડે..


આજ રોજ યાત્રા ધામ પ્રાચી તીર્થ માં મોક્ષ પીપળા ની નજીકજ માધવ ભૈરવ પુજાપા ભંડાર ના નામ થી પૂજા ની શોપ નો ખુલ્લુ મુકવામાં આવ્યું જેમાં . નવગ્રહ પંચદેવ નું મૂર્તિ રાંદલ માતાજી ની માંડવી તેમજ દરેક ભગવાનના વસ્ત્ર(વાઘા ) દરેક ભગવાન નો શણગાર અને દરેક જાતના પુજપા અગરબતિ વગેરે મળશે તેવુ એક અકબાર યાદીમાં જણાવેલ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.