બોટાદ નગરે ચાતુર્માસ પ્રવેશ કરવા માં આવ્યો નુતન આચાર્ય શ્રી જય ધર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો - At This Time

બોટાદ નગરે ચાતુર્માસ પ્રવેશ કરવા માં આવ્યો નુતન આચાર્ય શ્રી જય ધર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો


બોટાદ નગરે ચાતુર્માસ પ્રવેશ કરવા માં આવ્યો
નુતન આચાર્ય શ્રી જય ધર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો
આજરોજ તારીખ 0107,2022 ના રોજ અંબાજી ચોક ખાતે આવેલ 170 વર્ષજૂનું જૈન પ્રાચીનદેરાસર ખાતે ચાતુર્માસ પ્રવેશ વાજતે ગાજતે નમી નયયુવક બેન્ડ દ્વારા કરાવવામાં આવ્યો હતોપ,પૂ, પન્યાસ, પ્રવર, વજ્ર સેન વિજય મ,સા, તથા ગુરુબંધુ, પ,પૂ, આચાર્ય મનમોહન સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ,પૂ, આચાર્ય શ્રી હેમ પ્રભ્ સુરી સ્વરજી મહારાજ સાહેબ તથા નૂતન આચાર્ય શ્રી જય ધર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ,પૂ, મુનિરાજશ્રી કમલ સેન વિજય જી મહારાજ સાહેબ તથા બોટાદ રત્ન હેમ રુચિ વિજય જી મહારાજ સાહેબ તથા સાધ્વીજી પ,પૂ,શ્રી,જીન વર્ધના શ્રીજી મહારાજ સાહેબ બોટાદ જૈન દેરાસરના ટ્રસ્ટી ગણ તથા બોટાદના ભાવિકો આપ્રવેશમાં મોટી સંખ્યામાં ભાવ સાથે જોડાયા હતા અને પ્રવેશ બાદ પ,પૂ, આચાર્ય હેમ્પ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા તેમના મુખેથી માંગલિક પ્રવચન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આદેશ્વર જિનાલય સકળ સંઘની સ્વામી વાત્સલ્ય રાખવામાં આવેલ હતું અને ત્યાર બાદ શ્રી ચક્ર પૂજન ભણાવવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.