જ્ઞાનશક્તિસર્કલ થી સમર્પણસર્કલ સુધી ના દબાણ દૂર કરવા માં આવ્યા - At This Time

જ્ઞાનશક્તિસર્કલ થી સમર્પણસર્કલ સુધી ના દબાણ દૂર કરવા માં આવ્યા


કમિશનર સહિત ના અધિકારીઓ સાથે રહી ને આવેલ દબાણ દૂર કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા જ્યાં જ્યાં દબાણ કરવા માં આવેલ છે એ દબાણ નું કામ હાલ પુર જોશમાં ચાલી રહ્યું છે હાલ જામનગર દબાણ મુક્ત થઈ રહ્યું છે


9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image