ઉમરાળા ખાતે મહાવીર જયંતિ નિમિત્તે જીવદયા કાર્ય કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ - At This Time

ઉમરાળા ખાતે મહાવીર જયંતિ નિમિત્તે જીવદયા કાર્ય કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ


ઉમરાળા ખાતે જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે જીવદયા કાર્ય કરાયુ ગાયોને ઘાસ પક્ષીઓને ચણ શ્વાન ને બિસ્કીટ આપી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવ્યુ ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે ગામમાં ફરતા નિરાધાર અબોલ જીવો માટે ઘાસચારો અને શ્વાન(કુતરા)માટે બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.