સ્વામી વિવેકાનંદ વન" કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. - At This Time

સ્વામી વિવેકાનંદ વન” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.


સ્વામી વિવેકાનંદ વન" કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.
પ્રતી નિધી થરાદ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના સંયોજકો હિતેશભાઈ વાણીયા અને હરેશભાઈ ડોહટ દ્વારા “સ્વામી વિવેકાનંદ વન" કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે DYSP. એસ એમ વારોતરીયા થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા થરાદ અર્જુનસિંહ વાઘેલા થરાદ પોલીસ ગણ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ મહિલા મોરચો પ્રમૂખ મહીલા મોરચાની બેહનો સહિત અન્ય પર્યાવરણપ્રેમી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ હમીર ભાઈ રાજપુત જેતડા થરાદ બનાસકાંઠા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.