STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે! - At This Time

STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે!


નવી બસ આજથી મુસાફરો માટે સેવામાં મુકાશે

ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં આજે ગાંધીનગરમાં નવી 151 બસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે અને આ નવી બસને આજથી લોકોની સેવામાં મુકાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.