BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની પાવન નિશ્રા માં શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં પાથેય પર્વ (ડાબરા મહોત્સવ) - At This Time

BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની પાવન નિશ્રા માં શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં પાથેય પર્વ (ડાબરા મહોત્સવ)


BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની પાવન નિશ્રા માં શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં પાથેય પર્વ (ડાબરા મહોત્સવ) 

દામનગર સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં BAPS સંસ્થા વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી શ્રીભક્તિમતયદાસજી સ્વામી શ્રીદિવ્યનંદનદાસજી સ્વામી શ્રી ભગવતકિર્તનદાસજી સ્વામી શ્રી અંન્તદાસજી ની પાવન નિશ્રા માં પાથેય પર્વ (ડાબરા મહોત્સવ) એવમ દિવ્ય સતસંગ યોજાયો પૂજ્ય સંતો ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે હજારો સતસંગી પરિવાર ની સામુહિક હાજરી માં ડાબરા મહોત્સવ માં શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં ભગવાન શ્રી સ્વામી નારાયણે બતાવેલ સિદ્ધાંતો નું ઉમદા આચરણ સાથે BAPS ના પૂજ્ય સંતો નો નિરંતર સતસંગ ની ફલશ્રુતિ એ સયુંકત કુટુંબ ભાવના વ્યસન મુક્તિ સમાજ ઉત્તમ આરોગ્ય અને કેળવણી પરિવાર માં એકસૂત્રતા ધરસભા ઘેર ઘેર સુખ શાંતિ અને સમૃદ્ધિ નું કારણ બની રહ્યું છે અનેક સેવાયજ્ઞો માટે તત્પર સંસ્થા ના સ્વંયમ સેવકો સ્વંયમ શિસ્ત જેવા અનેકો ગુણ એ સંસ્થા માટે સમર્પિત સંતો અને સ્વંયમ સેવકો ના સંકલન આદર્શ સમાજ રચના નું ઉત્તમ ઉદારણ છે હજારો સતસંગી પરિવારો ની ઉપસ્થિતિ દામનગર BAPS સતસંગ મંડળ આયોજિત પાથેય પર્વ (ડાબરા મહોત્સવ) ભવ્ય આયોજન થયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.