જામનગર જિલ્લા લાલપુર તાલુકા સંયોજક પાર્થભાઈ રાઠોડ અને હરવિજય સિંહ જાડેજા દ્વારા " સ્વામી વિવેકાનંદ વન " અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ના કાર્યક્રમ લાલપુર ગામે ઘેટાં ઉછેર કેન્દ્રની બાજુમાં કરવામાં આવ્યું હતું - At This Time

જામનગર જિલ્લા લાલપુર તાલુકા સંયોજક પાર્થભાઈ રાઠોડ અને હરવિજય સિંહ જાડેજા દ્વારા ” સ્વામી વિવેકાનંદ વન ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ના કાર્યક્રમ લાલપુર ગામે ઘેટાં ઉછેર કેન્દ્રની બાજુમાં કરવામાં આવ્યું હતું


જામનગર જિલ્લા લાલપુર તાલુકા સંયોજક પાર્થભાઈ રાઠોડ અને હરવિજય સિંહ જાડેજા દ્વારા " સ્વામી વિવેકાનંદ વન " અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ના કાર્યક્રમ લાલપુર ગામે ઘેટાં ઉછેર કેન્દ્રની બાજુમાં કરવામાં આવ્યું હતું

જેમાં આ કાર્યક્રમ નું આયોજન જિલ્લા સંયોજક ભરતભાઈ સોનગરા ની અધ્યક્ષતા માં લાલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ધનાભાઇ કાંબરીયા તાલુાકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગિયા લાલપુર તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન કૌશિકભાઈ ખાંટ લાલપુર ગ્રામ પંચાયત ના સરપંચ જયેશભાઈ તેરૈયા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સામજિક ન્યાય સમિતી ના સભ્ય હીરજીભાઈ ચાવડા જિલ્લા ભાજપ ના આઈ ટી સેલ કન્વીનર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ ઉમેશ ભાઈ યુવા બોર્ડ ના પૂર્વ સંયોજક અને ભાજપ ના વરિષ્ઠ આગેવાન હાર્દિક ભાઈ સચદેવ તેમજ યુવા મિત્ર ભાઈ હેમાંગ ભાઈ તરુણભાઈ રાજુ ભાઈ ભાવેશભાઈ અક્ષયભાઈ પ્રીન્શ ભાઈ મયુરભાઈ સતીષભાઈ ઉપસ્થીત રહ્યા હતા

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.