દાહોદ જિલ્લા ના ધાનપુર તાલુકાના કંજેટા વિભાગ યુવક મંડળ સંચાલિત શ્રી બક્ષીપંચ આશ્રમશાળા મોઢવા માં શિક્ષક તરિકે પટેલ રમેશભાઈ સબુરભાઈ એ ફરજ બજાવી - At This Time

દાહોદ જિલ્લા ના ધાનપુર તાલુકાના કંજેટા વિભાગ યુવક મંડળ સંચાલિત શ્રી બક્ષીપંચ આશ્રમશાળા મોઢવા માં શિક્ષક તરિકે પટેલ રમેશભાઈ સબુરભાઈ એ ફરજ બજાવી


આજરોજ દાહોદ જિલ્લા ના ધાનપુર તાલુકાના કંજેટા વિભાગ યુવક મંડળ સંચાલિત શ્રી બક્ષીપંચ આશ્રમશાળા મોઢવા માં શિક્ષક તરિકે પટેલ રમેશભાઈ સબુરભાઈ એ ફરજ બજાવી જેઓની સરકારશ્રી નિયમો અનુસાર ૫૮ વર્ષ ની વયે તા-૩૧/૧૦/૨૦૨૩ ના રોજ નિવરુત થતા હોય તેમનો વિદાય સમારંભ તા-૨૫/૧૦/૨૦૨૩ રોજ મોઢવા આશ્રમશાળા પંટાગણ મા યોજવામા આવેલ જેમા કંજેટા વિભાગ યુવક મંડળના મંત્રી શ્રી નટવરસિંહ પુવાર ( ગુરુજી ) અને મંડળના પ્રમુખ હિતેનદરસિંહ પુવાર સાહેબ અને મંડળ ના સભ્ય અને દાહોદ જીલા આશ્રમશાળા કર્મચારી સંઘ ના પ્રમુખ અને વડેલા આશ્રમશાળા આચાર્ય પંકજભાઈ પટેલ તથા મોઢવા આશ્રમશાળા ના આચાર્ય રાજેંદ્રભાઈ રાઠોડ તથા દેગાવાડા આશ્રમશાળા આચાર્ય સુરેશભાઈ પટેલ અને મેંદરા આશ્રમશાળા શિક્ષક અરવિંદભાઈ બારીયા તથા મોઢવા ગ્રામપંચાયત ના સંરપંચ એસ. કે. પટેલ. એસ. એમ. સી. સભ્ય ડી. ડી. પટેલ. આ તમામ મિત્રોએ નિવરુત થતા શિક્ષક રમેશભાઈ સબુરભાઈ પટેલ ને તેમનુ શરીર તંદુરસ્ત રહે આયુષ લાંબુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. દીપક રાવલ લીમખેડા દાહોદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.