વડનગરમા દર વષૅની જેમ આ વષૅપણ જળયાત્રા નીકળી હતી - At This Time

વડનગરમા દર વષૅની જેમ આ વષૅપણ જળયાત્રા નીકળી હતી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ ખાતે કૃષ્ણજન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી અને શ્રાવણ વદ નોમ ના દિવસે વડનગર કનૈયાલાલ મહાડ થી શમિષ્ઠા તળાવ સુધી જળ ભરીને પરત ફરતા આ જળયાત્રા નીકળીહતીઅને આજે આ જળ થી શ્રી કૃષ્ણ ને જળાઅભિષેક કરવા આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.