પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત યોજાય રહ્યો છે 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞ - At This Time

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત યોજાય રહ્યો છે 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞ


પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત યોજાય રહ્યો છે 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞ

ભીડભંજન હનુમાન ટ્રસ્ટ અમદાવાદ અને પાયલોટ બાબા સમિતિ દ્વારા આયોજન

સોમનાથ ખાતે પાયલોટ બાબા સહિત અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પહોચ્યા

દેવાધી દેવ સોમનાથ મંદિર ખાતે સો પ્રથમ વખત 111 કુંડી મહા મૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહા યજ્ઞ
નું આયોજન કરવામાં આવ્યું છે

આજથી આં યજ્ઞ નો પ્રારંભ થશે આશરે 11 દિવસ સુધી ચાલશે યજ્ઞ

આ યજ્ઞ માં 2008 માં નરેન્દ્ર મોદી ની પ્રધાન મંત્રી બનવાની ભવિષ્ય વાણી કરનારા પાયલોટ બાબા પણ સોમનાથ પહોચ્યા સાથેજ અનેક વિદેશી ભાવિકો પણ યગન માં ભાગ લેવા પહોચ્યા.

સોમનાથ નજીક રામ મંદિર થી અત્યારે સોભા યાત્રા નીકળી સોમનાથ યગં કુંડો ખાતે પહોંચી હતી

આ યજ્ઞ નું આયોજન ભીડ ભજન હનુમાન ટ્રસ્ટ અમદાવાદ અને પાયલોટ બાબા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.