આશારામ આરતી ઉતારવા મામલે મહીસાગર ના પાચ શિક્ષક ની કરાય બદલી. - At This Time

આશારામ આરતી ઉતારવા મામલે મહીસાગર ના પાચ શિક્ષક ની કરાય બદલી.


મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાના જામા પગી ના મુવાડા પ્રાથમિક શાળા આશારામ આરતી ઉતારવા મામલો, શિક્ષણ વિભાગ ની મોટી કાયૅવાહી,આશારામ આરતી ઉતારવા મામલે મહીસાગરના પાચ શિક્ષક ની કરાય બદલી.દુષ્કરમી આશારામની આરતી ઉતરતા 5 શિક્ષકોની કરાય કચ્છ ખાતે બદલી.બળાત્કાર ના આરોપી આશારામ ની આરતી ઉતરતા શિક્ષકોં ગયા કચ્છ ખાતે

રીપોટર.ભીખાભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.