પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે શ્રી સોમનાથ મંદિરમાં પાલખીપૂજન તથા પાલખી યાત્રા યોજાયેલ. - At This Time

પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે શ્રી સોમનાથ મંદિરમાં પાલખીપૂજન તથા પાલખી યાત્રા યોજાયેલ.


પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે શ્રી સોમનાથ મંદિરમાં પાલખીપૂજન તથા પાલખી યાત્રા યોજાયેલ.
સોમવાર- શ્રાવણ વદ બારસ
પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં શ્રી સોમનાથ મહાદેવની પાલખી ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. આ પ્રસંગે પાલખી પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ શ્રી દ્વારા કરવામાં આવેલ હતું. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. જેમાં અધિકારી, કર્મચારી, દર્શનાર્થીઑ પણ જોડાયા અને ધન્યતા અનુભવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.