દામનગર શહેર માં સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે યજ્ઞ વેજનાથ મહાદેવ મંદિરે મનોહર શુંગાર - At This Time

દામનગર શહેર માં સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે યજ્ઞ વેજનાથ મહાદેવ મંદિરે મનોહર શુંગાર


દામનગર શહેર માં સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે યજ્ઞ વેજનાથ મહાદેવ મંદિરે મનોહર શુંગાર

દામનગર શહેર ની દક્ષિણે બિરાજતા સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં સેવક સમુદાય દ્વારા શિવરાત્રી ના પાવન પર્વ એ મહાયજ્ઞ યોજાયો
શિવાલય પરિસર શ્રધ્ધાળુ ભાવિકો ના હરહર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યું
કુંભ જન્મા મહાઋષિ અગસ્ત ના અનુષ્ઠાન થી પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં યજ્ઞાચાર્ય પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ યોજાયો તેમજ વેજનાથ મહાદેવ મંદિરે મનોહર શુંગાર કરાયો હતો
શિવરાત્રી ના પાવન પર્વ એ શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા વિવિધ અભિષેક દર્શન ભાંગ પ્રસાદ નો લાભ મેળવતા દર્શનાર્થીઓ શહેર ની મુખ્ય બજાર માં બિરાજતા નંદીકેશ્વર મહાદેવ મંદિર સહિત શહેર ના દરેક શિવાલયો માં દર્શન માટે ભાવિકો ની ચહલ પહલ જોવા મળી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.