બાલાસિનોર સલીઆવડી ગામે નેત્ર ચિકિત્સા કેમ્પ રાખવામાં આવ્યો - At This Time

બાલાસિનોર સલીઆવડી ગામે નેત્ર ચિકિત્સા કેમ્પ રાખવામાં આવ્યો


લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર દ્વારા બાલાસિનોર તાલુકા ના સલિયાવાડી ગામ ખાતે નેત્ર ચિકિત્સા કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ગામના 250 દરદીઓએ આ લાભ લીધ્યો અને 202 દર્દીઓને ચશ્માં વિતરણ ની શુલ્ક આપવામાં આવ્યા... આ તબક્કે લાયન રુચિર ઉપાધ્યાય પીકે શર્મા સાહેબ કાંતિભાઈ પટેલ વસંતભાઈ ઉપાધ્યાય તેમજ શીવાભાઈ પ્રજાપતિ લાયન ગીરીશભાઈ ચૌહાણ તેમજ ગામના વડીલો ભાઈઓ બહેનો હાજર રહ્યા......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.