બોટાદ સમસ્ત જૈન સમાજ દ્વારા આજ રોજ મહા રેલી કાઢી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. - At This Time

બોટાદ સમસ્ત જૈન સમાજ દ્વારા આજ રોજ મહા રેલી કાઢી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.


બોટાદમાં સમસ્ત જૈન સમાજ સંઘના ઉપક્રમે પાલીતાણા તીર્થ ઉપર થઈ રહેલા અતિક્રમણ તથા તોડફોડ કરવામાં આવી હતી અને વિવિધ પ્રશ્નોના સંદર્ભમાં સરકાર ને રજુઆત કરવામાં આવી. અને આજ રોજ બોટાદ આદિનાથ જૈન સમાજ દેરાસર અંબાજી ચોક થી લઈને આ મહા રેલી વિવિધ રસ્તા ઉપર કાઢવામાં આવી ત્યારે આજ રોજ પ્રાંતઅધિકારી ને આવેદન પત્ર આપી આવારા તત્વોને સજા થાય તેવી માંગ સાથે સૂત્રો ચાર કર્યા હતા.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.