જોટીગડા ગામે આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું - At This Time

જોટીગડા ગામે આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું


જોટીગડા ગામે આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જોટીગડા ગામે આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવેલ સાથે સાથે બિનચેપી રોગોની તપાસણી,ક્ષય રોગ નિદાનની કામગીરી,આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી તેમજ ABHA જનરેશનની કામગીરી આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ આ નિમિત્તે DTO ડો.એ.કે.સિંગ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.