મહીસાગના ખાનપુર સિવિલ કોર્ટ માં સ્વરછતા અભિયાન ચલાવાયું - At This Time

મહીસાગના ખાનપુર સિવિલ કોર્ટ માં સ્વરછતા અભિયાન ચલાવાયું


મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાના મથક બકોર મુકામે સિવિલ કોર્ટ ના પ્રિન્સિપાલ ની હાજરી માં કોર્ટ નાં તમામ કર્મચારીઓ તથા પી એલ વી ઓ વગેરે નાગરિકોએ મળી રેલી નું આયોજન કરવામાં આવ્યું અને સ્થાનિક વિસ્તાર માં કચરો વીણી સ્વરછત ભારત ના સંકલ્પ ને સાકાર કરવાના હેતુ થી સર્વે નાગરિકો એ રેલી નું આયોજન કર્યું

રિપોર્ટર - સર્જિત ડામોર
(મહીસાગર)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.