મહિસાગર : કડાણા તાલુકાના વેલનવાડા, મુનપુર ઘોડિયાર તરફ નાં ફિડર માં છેલ્લાં કેટલાય સમયથી ઘર વપરાશ નું લાઈટ વારંવાર જવાના પ્રશ્ન થી લોકો ત્રસ્ત. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના વેલનવાડા, મુનપુર ઘોડિયાર તરફ નાં ફિડર માં છેલ્લાં કેટલાય સમયથી ઘર વપરાશ નું લાઈટ વારંવાર જવાના પ્રશ્ન થી લોકો ત્રસ્ત.


મહિસાગર : કડાણા તાલુકાના વેલનવાડા, મુનપુર ઘોડિયાર તરફ નાં ફિડર માં છેલ્લાં કેટલાય સમયથી ઘર વપરાશ નું લાઈટ વારંવાર જવાના પ્રશ્ન થી લોકો ત્રસ્ત.

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ખાનપુર થી આવતી ફીડર લાઈન જે વેલનવાડા, મુનપુર થઈ ઘોડિયાર તરફ જાય છે જે છેલ્લાં કેટલાય સમયથી થોડા થોડા સમયાંતરે વારંવાર બંધ થઈ જાય છે આ પ્રશ્ન થી લોકો ત્રસ્ત થઈ ગયા છે લોકો હેલ્પ લાઈન નંબર દ્વારા GEB માં જાણ કરે છે છતાં કોઇ સીધો જવાબ મળતો નથી અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવુ સૂત્રો અનુસાર જાણવા મળી રહયું છે.

લોકો ગરમી વધું હોવાના કારણે અને લાઈટ નાં આવા પ્રશ્નો ના કારણે થઈ રહ્યાં છે ત્રસ્ત.

રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.