ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કર્મચારીની ઈમાનદારી માનવતાની મહેંક ઊંઝા ઉમિયા માતાજી સંસ્થામાં વિશ્રાંતિ ગુહમાં ભુલી ગયેલ 1,00,000 રૂપિયા કર્મચારીએ યાત્રિકને પરત આપ્યા, યાત્રિકે સંસ્થાના કર્મચારીનો આભાર માન્યો - At This Time

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કર્મચારીની ઈમાનદારી માનવતાની મહેંક ઊંઝા ઉમિયા માતાજી સંસ્થામાં વિશ્રાંતિ ગુહમાં ભુલી ગયેલ 1,00,000 રૂપિયા કર્મચારીએ યાત્રિકને પરત આપ્યા, યાત્રિકે સંસ્થાના કર્મચારીનો આભાર માન્યો


ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કર્મચારીની ઈમાનદારી સામે આવી,
માનવતાની મહેંક ઊંઝા ઉમિયા માતાજી સંસ્થામાં વિશ્રાંતિ ગુહમાં ભુલી ગયેલ 1,00,000 રૂપિયા કર્મચારીએ યાત્રિકને પરત આપ્યા, યાત્રિકે સંસ્થાના કર્મચારીનો આભાર માન્યો હતો.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના વિશ્રાંતિ ગુહ માં એક યાત્રિક ગતરોજ રોકાયા હતા. જેમાં વિશ્રાંતિ ગૃહમાં આ યાત્રિક એક લાખ રૂપિયા રૂમમાં જ ભૂલી ગયા હતા. વહેલી સવારે સંસ્થાના કર્મચારીને રૂમમાંથી સફાઈ દરમ્યાન 1,00,000 રૂપિયા કેશ મળી આવ્યા હતા.
કર્મચારીએ પોતાની ઈમાનદારી બતાવીને આ પૈસા જે તે માલિક ને પરત આપ્યા હતા, મૂળ માલિકના પ્રતિનિધિને સંસ્થાએ 1,00,000 રૂપિયા પરત આપ્યા હતા.જેમાં રૂપિયા પરત મળતા સંસ્થાનો અને કર્મચારીઓ આભાર માન્યો હતો.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.