ગોઝારીયા થી અંબાજી માં ચહેર દિવ્યાંગ ગ્રુપ માણસા આયોજીત એકટીવા નો પ્રવાસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે - At This Time

ગોઝારીયા થી અંબાજી માં ચહેર દિવ્યાંગ ગ્રુપ માણસા આયોજીત એકટીવા નો પ્રવાસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે


માં ચહેર દિવ્યાંગ ગ્રુપ આયોજિત ગોજારીયા થી અંબાજી જવા બે દિવસ માટે એકટીવા નો પ્રવાસ કરી રહ્યું છે
તારીખ 22/3/25-શનિવાર ના દિવસે 9-30 વાગે સવારે નીકળશે
વિસનગર માં ટાઈમ 11-00 વાગે
વિસનગર કડા દરવાજા થી બસ સ્ટેન્ડ થી આઈ ટી આઈ ચોકડી ઉપર 10 મિનિટ માટે રોકાવાનું છે
સુંઢિયા ગામમાં પાકો નાસ્તો કરવા માટે બપોર નો ટાઈમ 12-15 વાગે
ખેરાલુ માં 1-30 વાગે
સતલાસણામાં 3-00 વાગે
રતનપુર ચોકડી 4-00 વાગે
દાંતમાં 5-00 વાગે
અંબાજીમાં 6-30 વાગે નાઈટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image