જમ્મુ કાશ્મીર માં આતંકવાદી ઓના હુમલા ના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ વડનગર પ્રખંડ એ પુતળા દહન કરવામાં આવ્યું હતું - At This Time

જમ્મુ કાશ્મીર માં આતંકવાદી ઓના હુમલા ના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ વડનગર પ્રખંડ એ પુતળા દહન કરવામાં આવ્યું હતું


જમ્મુ કાશ્મીર માં આતંકવાદી ઓના હુમલા ના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ વડનગર પ્રખંડ એ પુતળા દહન કરવામાં આવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ વડનગર પ્રખંડ દ્વારા ટાવર બજારમાં રામ ચોક વડનગર ખાતે જમ્મુ કશ્મીરમાં થયેલ આતંકવાદીઓના હુમલાના વિરોધમાં પૂતળા દહન તથા આ હુમલા માં શહીદ થયેલ આપણા સનાતની લોકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો નો કાર્યક્રમ રાખેલ છે . પરંતુ આમ જોવા જઈએ કભી ખુશી કભી ગમે જેવું દેખાઈ રહ્યું છે. એકબાજુ હુમલો અને એક બાજુ ખુશી નો મોહોલ એવું ગ ઈ કાલે થયું છે. વડનગર માં ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ વડનગર માં મુલાકાત લીધી એટલે એવું લાગે છે. દુઃખની લાગણી જગ્યાએ આનંદ કરતા હોય તો લાગણી ના હોય તેવું દેખાઇ રહ્યું છે. પરંતુ સૌ સૌ ના અંતરમન ને પુછો કે હું કેટલો રાજનીતિ રમાય છે. તેવું પણ દેખાઇ રહ્યું છે. તો દરેક પોતાની આત્મા ની ઉર્જા ને પુછો.???? બાકી આપો આપ માહિતી મળશે
ધર બાળી ને તીર્થ ના કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image