જસદણના ગઢડીયા ગામે કાળુભાઈ છગનભાઈ જીંજરીયા નામના યુવકે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત - At This Time

જસદણના ગઢડીયા ગામે કાળુભાઈ છગનભાઈ જીંજરીયા નામના યુવકે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત


જસદણમાં આપઘાતના બનાવવામાં વધારો થયો રહ્યો છે. જસદણના ગઢડીયા ગામે રહેતા કાળુભાઈ છગનભાઈ જીંજરીયા નામના યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 25 વર્ષીય યુવકે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. જસદણમાં છેલ્લા 30 દિવસમાં સાત જેટલા આપઘાતના કેસ નોંધાયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image