બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુશ્રી હરિસંગ સાહેબની બારમી નિર્વાણતિથિ નિમિત્તે છલાળા ધામ આગામી 31 ડિસેમ્બરે શીવ કથા નું ભવ્ય આયોજન.
બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુશ્રી હરિસંગ સાહેબની બારમી નિર્વાણતિથિ નિમિત્તે છલાળા ધામ આગામી 31 ડિસેમ્બરે શીવ કથા નું ભવ્ય આયોજન.
સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા તાલુકા ના છલાળ અમરધામ આશ્રમ દ્વારા બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુશ્રી હરિસંગ સાહેબની બારમી નિર્વાણતિથિ નિમિત્તે છલાળા ધામ આગામી 31 ડિસેમ્બર ને મંગળવાર થી 8 જાન્યુઆરી ને બુધવાર સુધી શીવ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વકતાથી ૫.પૂ. ગિરિબાપુ દ્વારા રસ પાન કરાવશે.
પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુશ્રી હરિસંગ સાહેબની ૧૨મી નિર્વાણતિથિના પવિત્ર પ્રસંગને લક્ષમાં રાખી અમરધામ છલાળાની પાવન ધરા પર ભવ્ય શિવકથાનું આયોજન તા.૩૧/૧૨/૨૦૨૪ થી તા.૦૮/૦૧/૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. તો આપ સૌ મહાનુભાવોને પધારવા અમારું ભાવાભર્યું આમંત્રણ છે.
સદગુરુના દિવ્ય જ્ઞાન પ્રમાણે શિવત્વ દરેક મનુષ્યના જીવનનું પરમ સૌંદર્ય છે. સ્વયંના અંતઃકરણનો અદ્વૈત પ્રસાદ પણ છે. એ તત્વામૃત પ્રસાદના આયમન થકી વિશ્વવ્યાપક દિવ્ય ચેતના- જે સ્વયંના અંદર તેમજ બહાર છે અને એ જ અદ્વૈત આકાશરુપી શિવ છે-તેનો અનુભવ થાય છે. સ્વયંમાં અહંકારનું વિસર્જન થતાં એનો દ્રષ્ટ્રિકોણ બદલાય છે. પાણીનું એક બુંદ સાગરમાં ભળી જવાથી જેમ સાગર કહેવાય છે, તેવી જ રીતે દરેક મનુષ્યમાં શિવ થવાની સંભાવના છે માત્ર જરૂર છે
સદગુરુનું શરણું. તો આપ સૌને શિવકથાનું રસપાન કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે
વિષ્ણુયજ્ઞ. સવારે ૮:૦૦ કલાકે થી બપોરે ૧:૦૦ કલાકે
યજ્ઞમાં બેસનાર યજમાન શ્રી
શ્રી બાબુભાઈ રામદેવભાઈ મોઢવાડિયા - પોરબંદર શ્રી નરોત્તમભાઈ ભગવાનભાઈ લોલાણિયા - ધંધુકા
યજ્ઞના આચાર્ય : શ્રી નિલેષકુમાર રવિશંકરજી મહેતા-છલાળા
૫.પૂ.ગિરિબાપુનો ઉતારો : શ્રી રાજેન્દ્રસિંહ દિગ્વિજયસિંહ રાણા-કંચારિયા
શિવકથાના પાવન પ્રસંગો : સતિ પ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ
શિવ તાંડવ
31/12/2024ને મંગળવાર બપોરે 1:00 કલાકે અમરધામ આશ્રમથી કથા સ્થળ સુધી જશે
કથા પ્રારંભ
31/12/2024, મંગળવાર પ્રતિદિન કયા સમય 3:00 થી 6:00
શ્રી રામદેવજી મહારાજનો પાઠ
01/01/2025, બુધવાર સમય:- સાંજે 6:00 વાગ્યે
કથા વિરામ
08/05/2025, બુધવાર સમય:- સવારે 9:00 થી 12:00
ભોજન પ્રસાદ દરરોજ બપોરે 11:00 કલાકે સાંજે 6:00 કલાકે
કથા દરમ્યાન સ્ટેજ સંચાલન : શ્રી મહેશભાઈ ગઢવી (બોટાદ)
શ્રી નીલભાઈ દવે (લટુડા)
ભવ્ય સંતવાણી
31/12/2024, મંગળવાર
માયાભાઈ આહીર-લોક સાહિત્યકાર
શૈલેષ મહારાજ-ભજન સમ્રાટ ,વિજયદાન ગઢવી
01/01/2025, બુધવાર
ભૂપેન્દ્ર મહારાજ-પીપળીધામ ,રામદાસ ગોંડલિયા-ભજન સમ્રાટ પરશોત્તમપરી-ભજનિક, તેજસપુરી ગૌસ્વામી
02/01/2025, ગુરુવાર
હરસુખગિરિ ગૌસ્વામી-ભજન સમ્રાટ ,હરેશદાન ગઢવી,
પીયૂષ મિસ્ત્રી,જયદીપ સોની
03/01/2025, શુક્રવાર
પદ્મશ્રી ભીખુદાન ગઢવી,બીરજુ બારોટ,વિવેક સાંચલા,ગોપાલ સાધુ
04/01/2025, શનિવાર (રાસ ગરબા)
ઉમેશ બારોટ, અલ્પાબેન પરમાર,વીહાભાઈ રબારી,જે.કે. ટીંબા
05/01/2025, રવિવાર
હિતેષ અંટાળા, મનહરદાન ગઢવી, કિશોર વાઘેલા, દલસુખ પ્રજાપતિ
06/01/2025, સોમવાર
૫.પૂ. જયશ્રીદાસ માતાજી
ઘનરચામભાઈ લાખાણી,ગોપાલભાઈ બારોટ,અલ્પાબેન પરમાર,પ્રીતિબેન વાજા
ઉસ્તાદ : જીતુ બગડા, કપીલ ગોસ્વામી, જય બારોટ
બેન્જો માસ્ટર :-હ નરેશ વાઘેલા, ચંદુ ડાભી, કુલદીપ
07/01/2025, મંગળવાર
પ્રકાશ ગોહિલ,મનહરદાન ગઢવી,ચેતનસિંહ હાડા, તેજસપુરી ગોસ્વામી,રાહુલ રાવળ, મહેશ પ્રજાપતિ, જનક વેગડ, ધવલ ઝાલા, ચંદુભાઈ વ્યાસ, મીત પટેલ, ઘુપતસિંહ ગોહિલ, પીયૂષ બારોટ, નરેશ વાઘેલા, અમીષ વાઘેલા, વાસુદેવ મહારાજ, મુન્ના ભગત, પ્રેમદાસબાપુ હરિયાણી, સીચરભાઈ પરમાર, અનોપસિંહ વાઘેલા,
સ્ટેજ સંચાલન:- વનરાજસિંહ ચાવડા(ખસ), રાજેન્દ્રભાઈ સોલંકી(સરા)
સંપર્કસૂત્ર:
તેજસપુરી બાપુ મો.૯૯૭૯૦ ૪૯૯૯૦,
વાઘુભા ઝાલા મો.૯૨૬૫૧૫૪૪૪૩
શ્રી શિવ કથા તેમજ સંતવાણીનું લાઈવ પ્રસારણ
રામદેવ સ્ટુડિયો (ધારપીપળા)
B.K.સાઉન્ડ-બોટાદ
બાપા સીતારામ કેટરર્સ (બરવાળા)
સોમનાથ ડેકોરેશન (નિકોલ-અમદાવાદ)
જલ્પા લાઈટ ડેકોરેશન (બોટાદ)
શક્તિ મંડપ સર્વિસ (છસિયાણા)
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
