જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું........ - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું……..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું........
અમરદીપ બિનવારસી માનસિક દિવ્યાંગ આશ્રમ(હાંસલપુર, વિરપુર)માં ગ્રુપ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું. તેમાં મહિલા દિવ્યાંગો માટે ચાદરો આપવામાં આવી તેમજ નાસ્તો પણ આપ્યો. આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, આશાબેન સોની, ભાવનાબેન સોની, બીનાબેન પટેલ હાજર રહ્યા. સંચાલક સુરેશભાઈએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image