Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

સાબરકાંઠા ડી. ઈ. ઓ. દ્વારા શુભેચ્છા અને સત્કાર કાર્યક્રમ યોજાયો…….

સાબરકાંઠા ડી. ઈ. ઓ. દ્વારા શુભેચ્છા અને સત્કાર કાર્યક્રમ યોજાયો……. આજે સાબરકાંઠા જિલ્લા ડી ઈ ઓ કચેરી દ્વારા ઈ.આઈ તરુણાબેન

Read more

માળીયા હાટીના ના ખોરાશા ગીર ગામે પી જી વી સી એલ કચેરી નું સંસદ ના હસ્તે ઉદઘાટન

માળીયા હાટીના ના ખોરાશા ગીર ગામે પી જી વી સી એલ કચેરી નું સંસદ ના હસ્તે ઉદઘાટન તાલુકાના ખોરાશા ગીર

Read more

શરબત-જેહાદ કેસઃ રામદેવે કહ્યું, 24 કલાકમાં વીડિયો હટાવી દઈશું:હમદર્દની દલીલ- વીડિયો પ્રાઇવેટ કર્યો, પણ યુટ્યૂબ સબ્સ્ક્રાઇબર એને જોઈ શકે છે

યોગગુરુ રામદેવના શરબત-જેહાદ મામલે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી થઈ. હમદર્દે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે રૂહ અફઝા

Read more

બંગાળ સરકાર દ્વારા બનાવેલા નવા મંદિરના નામ પર વિવાદ:ઓડિશાના લોકોએ કહ્યું- ‘જગન્નાથ ધામ’ ફક્ત પુરીમાં, મમતા બેનર્જી માફી માગે

પશ્ચિમ બંગાળના દિઘામાં બનેલા જગન્નાથ મંદિરના નામને લઈને ઓડિશામાં વિરોધ શરૂ થયો છે. પુરી જગન્નાથ મંદિરના પંડિતો, સેવકો, વિદ્વાનો, કલાકારો

Read more

ધર્મ બદલ્યો તો અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત:આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી ફગાવી; સુપ્રીમ કોર્ટે કહ્યું- અનામત માટે ધર્મ પરિવર્તન એ બંધારણ સાથે વિશ્વાસઘાત

આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે જો અનુસૂચિત જાતિ (SC) સમુદાયનો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલે છે, તો તે પોતાનો અનુસૂચિત

Read more

વસતિગણતરી- 2011ની ભૂલનું પુનરાવર્તન કરવા નથી માંગતી કેન્દ્ર સરકાર:ગયા વખતે 46 લાખ જાતિઓની ગણતરી કરી હતી; આ વખતે આવું ન થાય, એટલે જાતિઓની યાદી બનવશે

અત્યાર સુધીમાં દેશમાં કુલ 8 વખત જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. બ્રિટિશ સમયગાળા દરમિયાન ૧૮૭૨ થી ૧૯૩૧ દરમિયાન

Read more

કલિંગ યુનિવર્સિટીમાં નેપાળી વિદ્યાર્થિનીનો આપઘાત?:પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા; 3 મહિનામાં બીજો કેસ

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT)માં ગુરુવારે એક નેપાળી વિદ્યાર્થિની તેના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં

Read more

નેશનલ હેરાલ્ડ કેસ, દિલ્હી કોર્ટમાં બીજી સુનાવણી:25 એપ્રિલે કોર્ટે કહ્યું હતું- સોનિયા-રાહુલને નોટિસ નહીં મોકલીએ, ચાર્જશીટમાંથી કેટલાક દસ્તાવેજો ગુમ છે

નેશનલ હેરાલ્ડ કેસની બીજી સુનાવણી શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. આ પહેલા 25 એપ્રિલે કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ

Read more

બાંગ્લાદેશમાં ISI એજન્ટો ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે:ઉત્તર-પૂર્વમાં શસ્ત્રોનો પુરવઠો વધારવાનો પ્રયાસ; પાકિસ્તાની હાઈ કમિશનરે બે ગુપ્ત બેઠકો યોજી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI બાંગ્લાદેશમાં સક્રિય થઈ ગઈ છે. ઢાકામાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ISI એજન્ટો ભારત

Read more

મોદી સાથે સ્ટેજ પર કેરળના મુખ્યમંત્રી અને થરૂર:PMએ કહ્યું- આ કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ છીનવી લેશે, જ્યાં મેસેજ જવાનો હતો ત્યાં ગયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળના તિરુવનંતપુરમમાં 8,900 કરોડ રૂપિયાના વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપ સી-વોટર મલ્ટીપર્પઝ સીપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન, પીએમએ

Read more

તા.1.5.25 ના રોજ હિંમતનગરના લાલપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એકતા પ્રીમિયમ લીગની મેચનું આયોજન

તા.1.5.25 ના રોજ હિંમતનગરના લાલપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એકતા પ્રીમિયમ લીગની મેચનું આયોજન સા.કાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ,

Read more

મહુવા લાઈટ કાપ રહેવાનો 2/5/2025/ના રોજ શુક્રવાર દિવસે નુતનનગર, હાઉસિંગ કોલોની વિસ્તાર, નુતનનગર,કુબેરબાગ વિસ્તાર,ગાંધીબાગ વિસ્તાર,મેં ટોકીઝ વિસ્તાર,સીટીઝન, વિસ્તારમાં સવાર 7:30 વાગ્યે લાઈટ વહી જવાની છે 12:30 વાગ્યે લાઈટ આવવાની છે પાવર હાઉસ જણાવ્યા

મહુવા લાઈટ કાપ રહેવાનો 2/5/2025/ના રોજ શુક્રવાર દિવસે નુતનનગર, હાઉસિંગ કોલોની વિસ્તાર, નુતનનગર,કુબેરબાગ વિસ્તાર,ગાંધીબાગ વિસ્તાર,મેં ટોકીઝ વિસ્તાર,સીટીઝન, વિસ્તારમાં સવાર 7:30

Read more

આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન, ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર ભાજપ ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવેજી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો સાથે બેઠક યોજવામાં આવી

આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન, ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર ભાજપ ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવેજી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ

Read more

પ્રાથમિક શાળા ઊંડીમાં ધોરણ -૮ ના બાળકોને વિદાય સમારંભ યોજાયો.

પ્રાથમિક શાળા ઊંડી તા. નેત્રંગ જીલ્લો.ભરૂચમાં ભણતા ધોરણ -૮ ના બાળકોને વિદાય સત્કાર કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શાળાની એસ. એમ.

Read more

પાળીયાદ પાંજરાપોળને સ્વ. ભુપેન્દ્રભાઈ ઝોબાળિયાની પુણ્યતિથિએ જીવદયારૂપે ₹1,01,000નું દાન

(કનુભાઈ ખાચર) પાળીયાદ મહાજન પાંજરાપોળ માં તા:02/05/25 શુક્રવાર વતન ની પાંજરાપોળ નાં અબોલ પશુઓ માટે કરુણા દર્શાવતા જીવદયા પ્રેમી પાળિયાદ

Read more

ગાંધીનગર સેક્ટર ૪ બ્લાસ્ટ ની ઘટના બાદ ફાયર કર્મીઓ માટે 17 લાખના સાધનો ખરીદાશે

તાજેતરમાં સેક્ટર ૪ ઝુપડા માં લાગેલી આગ બાદ એકા એક સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ બુઝાવા ગયેલ 4 ફાયર કર્મચારીઓ ગંભીર

Read more

તા:-૦૨/૦૫/૨૦૨૫ અમદાવાદ અમદાવાદ ચંડોલા તળાવ માં ગેરકાયદેસર દબાણ કરનાર બિહારી પઠાણ બાબતે પ્રેસ નોટ

પ્રેસ નોટ: દાણીલીમડા પોલીસ સ્ટેશન મારફતે આરોપી મહેમુદ ઉર્ફે઱ લલ્લા મોહંમદ પઠાણના ચાર મકાનો તથા ગોડાઉન પર જુદીજુદી ટીમો બનાળી

Read more

આટકોટ હાઇવે ઉપર 40 વીઘામાં અધ્યતન ભવ્ય સ્વામિનારાયણ ગુરૂકુળનું નિર્માણ થશેઃ‌ અખાત્રીજના શિલાન્યાસ સમારોહમાં 108 કાર અને બાઈકની રેલી યોજાઈ

(રિપોર્ટ કરશન બામટા) ભૂમિના મુખ્ય દાતા વિપુલભાઈ સુળીયા (શ્રી હરિ નમકીન), ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા અનેક રાજકીય સામાજિક ઔદ્યોગિક સંસ્થાના

Read more

જીવાપર ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ઉઠાંતરી કરનાર બાઈક ચોર સીસીટીવી કેમેરામાં કેદ

(રિપોર્ટ કરશન બામટા) આટકોટ જીવાપર ગામે આટકોટ જીવાપર રોડ પર રહેતા પરેશભાઇ ભાયાણીએ તેમનાં ઘર પાસે બાઈક પાર્ક કરેલ હતું.

Read more

દિવ્યાંગ ખેલાડીઓની ઐતિહાસિક સિદ્ધિ : બોટાદ જિલ્લાને સ્પે. ખેલ મહાકુંભ 3.0 ના પ્રથમ દિવસે પાંચ મેડલ

(ચિંતન વાગડીયા) ગુજરાત રાજ્યકક્ષાના મનો દિવ્યાંગ વિભાગના સ્પે. ખેલમહાકુંભ હિમતનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ

Read more

ગાંધીનગરમાં ભૂસ્તર તંત્રની મોટી કાર્યવાહી, બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે ભૂસ્તર તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. કલેકટર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ ટીમે મહિનાની

Read more

મહીસાગર જિલ્લાના ખાનપુર APMC ખાતે વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવી

આજરોજ મહીસાગર ખાનપુર લીંબડીયા ખાતે આવેલ APMC માર્કેટ યાર્ડ ખાતે પિકઅપ અને ટ્રેક્ટર ટ્રેલર જેવા વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની

Read more

આજ રોજ તા. 01/05/2025 ના GMERS જૂનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસ માંગરોળ તાબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીલ ના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીલ ખાતે રક્તદાન કેમ્પ નુ આયોજન કરેલ

આજ રોજ તા. 01/05/2025 ના GMERS JUNAGADH અને તાલુકા હેલ્થ ઓફિસ માંગરોળ તાબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીલ ના સંયુક્ત ઉપક્રમે

Read more

પહેલગામ પર હુમલો કરનારા આતંકીઓ કાશ્મીરમાં છુપાયેલા છે:ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું – તેમની પાસે ખાવા-પીવાનો પૂરતો સામાન, પહાડી વિસ્તારમાં લાંબો સમય વિતાવી શકે છે

પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓ હજુ પણ કાશ્મીરમાં છુપાયેલા હોવાની શક્યતા છે. ગુપ્તચર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે આતંકવાદીઓ હજુ પણ

Read more

દિલ્હી-UP-છત્તીસગઢમાં વરસાદ અને વીજળીથી 10નાં મોત:દિલ્હી એરપોર્ટ પર 3 ફ્લાઇટ્સ ડાયવર્ટ, 100 મોડી પડી; અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

દેશભરમાં હવામાન બદલાયું છે. ગુરુવાર રાતથી દિલ્હી એનસીઆરમાં ભારે પવન અને ધૂળની આંધી ફૂંકાઈ રહી છે. રાજધાની દિલ્હીમાં વાવાઝોડાને કારણે

Read more

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા:રૂદ્રાભિષેક, શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો, ભાસ્કર પર સૌથી પહેલાં કરો દેવાધિદેવના દર્શન

શુક્રવારે સવારે 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા. મંદિરમાં પહોંચનારા સૌપ્રથમ કર્ણાટકના વીરશૈવ લિંગાયત સમુદાયના મુખ્ય રાવલ ભીમાશંકર હતા. અખંડ

Read more

અદ્યતન કાર્ડિયાક સેન્ટર મે માસ સુધીમાં ગાંધીનગર સિવિલમાં કાર્યરત થઇ જશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ૬૦૦ બેડની બિલ્ડિંગમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. હોસ્પિટલના પ્રથમ ત્રણ માળ

Read more

પાકિસ્તાન માટે કરાચી અને લાહોર ખૂબ જ મહત્વનું પાકિસ્તાનને લાગી રહ્યું છે.

ભારતીય સેના ફાઈટર જેટ દ્રારા શેહરો પર હુમલો કરશે પાકિસ્તાની સેનાએ તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે જો ભારત લાહોર

Read more

2020થી શરુ થયેલા પાઈપલાઈનનાં કામમાં ઢીલાશ, આડેધડ ખોદકામથી સ્થાનિકોમાં અકસ્માતનો ભય; વિપક્ષે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇનનાં કામમાં ઢીલાશ જોવા મળી રહી છે. જેમાં જાગનાથ પ્લોટ તેમજ ન્યુ રાજકોટ સહિતનાં અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ખોદકામ

Read more
preload imagepreload image