સામાજિક સંવાદિતા ના હિમાયતી દામનગર હજરત વલી શીથરિયા પીર જ્શને ઉર્ષ મુકા૨ક યોજાશે - At This Time

સામાજિક સંવાદિતા ના હિમાયતી દામનગર હજરત વલી શીથરિયા પીર જ્શને ઉર્ષ મુકા૨ક યોજાશે


સામાજિક સંવાદિતા ના હિમાયતી દામનગર હજરત વલી શીથરિયા પીર જ્શને ઉર્ષ મુકા૨ક યોજાશે

દામનગર શહેર માં રેવન્યુ વિસ્તાર માં બિરાજતા હાજુરા હાજર સામાજિક સંવાદિતા ના હિમાયતી અઢારે આલમ ની આસ્થા નું કેન્દ્ર એક શિથરુ ચડાવી કરેલ પ્રાર્થના થી બાધા આખડી માનતા પુરી કરતા હજરત વલી શીથરિયા પીર જ્શને ઉર્ષ મુકા૨ક યોજાશે નિગાહે વલી મેં વો તાસીર દેખી બદલતી હજારો કી તકદીર દેખી, હઝરત વલી ચીથરિયાપીર નો ઉર્ષ મુબારક દાવતે આમ તા.૦૧-૦૩-૨૦૨૫ ને શનિવાર (મગરીબ બાદ) (મિલાદ શરીફ ગુલામે મૌલા અલી કમીટી દામનગર તા.૦૧-૦૩-૨૦૨૫ ને શનિવાર (રાત્રે ઇશાની નમાઝ બાદ) આ ઉર્ષ મુબારક જલસામા હાજરી આપી સવાબે દારેન હાસિલ કરશો.હજરત વલી ચીથરિયાપીર ની દરગાહ ભુરખીયા રોડ, મુ.દામનગર, તા.લાઠી, જી.અમરેલી કોન્ટેક નં.૯૪૨૬૫ પર૩૭૬ - ૮૧૫૩૯ પપર૪૪ મુસાભાઈ મ કાળુભાઈ ચુડાસમા.નો સર્વ ને પધારવા અનુરોધ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image