રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતાં ૨૭ જેટલાં લોકોના મોત થયા હતા. - At This Time

રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતાં ૨૭ જેટલાં લોકોના મોત થયા હતા.


રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતાં ૨૭ જેટલાં લોકોના મોત થયા હતા.

રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતાં ૨૭ જેટલાં લોકોના મોત થયા હતા.
આજે આ હચમચાવનારી ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેથી આજે સવારથી રાજકોટની બજારો બંધ જોવા મળી હતી. આજે ભાજપનો ગઢ કહેવાતા રાજકોટમાં કોંગ્રેસને બંધનું સમર્થન જોવા મળ્યું હતું. આજે રાજકોટ શહેરને ખાનગી સ્કૂલો કોલેજો, વકીલ એ સોશિયલ, રાજકોટ ટી એસોસિએશન, રાજકોટ ચેમ્બર કોમર્સ, હોટલ એસોસિએશન, રિક્ષા એસોસિએશન, વગેરે દ્વારા રાજકોટ બંધને સમર્થન મળ્યું હતુ.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image